ભરૂચ: વાગરાના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ
કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતુ.
કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતુ.
હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી.
અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
સુરતના વાંસવા ગામના ખેડૂત પરિવાર પાસેથી 3.66 કરોડ વસૂલી લીધા બાદ મોરા ગામની જમીન લખાવી લેવામાં આવી હતી
પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
નવસારી જીલ્લામાં મૃતકના નામે જમીન પચાવી પાડવાના મામલે ચીખલી પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી,
દેસાડ ગામની સીમમાં આવેલ જમીન મૂળ માલિક પચાવી પાડતા તેના વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો વાલિયા પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.