અંકલેશ્વર : એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે દીવા-પુનગામના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચમાં એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી.
સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા વળતરની માંગને લઈ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને અન્ય જિલ્લાઓની સરખામણીએ વળતર મળશે,
ગેરકાયદેસર દબાણ બાબતે થયેલ મારામારીના ગુના પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ નજીક નર્મદા નદીમાં તાજેતરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરની કાંઠા વિસ્તારની 2 હજાર હેક્ટર જેટલી જમીનમાં ખેતીના પાકને નુકશાન પહોચ્યુ છે
ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત આવતા નવસારી નાસિક ચેન્નાઇ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ આજરોજ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો