ગુજરાત દાહોદ: નેતાઓએ અધૂરા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તંત્ર દ્વારા ફરીથી બ્રિજ બંધ કરાયો દાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે By Connect Gujarat 08 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કોંગ્રેસના ગઢમાં પડ્યું મોટું ગાબડું..! : અમરેલીમાં વિપક્ષ નેતા-સભ્યો સહિત 15 સરપંચો-સમર્થકોએ કર્યો ભાજપનો કેસરીયો... અમરેલી જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ભરતી મેળો યોજાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. By Connect Gujarat 29 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા ભાજપ રૂપિયાના જોરે-ધાકધમકીથી અન્ય પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં કરે છે સામેલ : AAP સાંસદ સંદીપ પાઠક લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે આવી સ્થિતિમાં ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. By Connect Gujarat 14 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. By Connect Gujarat 31 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો ,જુઓ શું હતો મામલો અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો. By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ,સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:નગર સેવા સદનની વિવિધ સમિતિના ચેરમેન દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો,આગેવાનો રહ્યા ઉપસ્થિત ભરૂચ નગરપાલિકામાં અઢી વર્ષ માટેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરાઈ હતી. By Connect Gujarat 26 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ નેતાઓ ચેતી જજો : અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા સુરવાડીના સરપંચ બન્યા પ્રજાના રોષનો ભોગ... જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે. By Connect Gujarat 22 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખોની વરણી, આગેવાનો દ્વારા પાઠવાય શુભકામના ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેર રાત કરવામાં આવી છે By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn