ભરૂચ ભરૂચ: પેવર બ્લોક રોડની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત,આગેવાનો રહ્યા ઉપસ્થિત By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એક્ષપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ કહ્યું, નેતાઓએ હવે અમારા ગામમાં મત લેવા આવવુ નહીં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જો કે વળતર મામલે મુદ્દો પેચીદો બની રહ્યો છે. By Connect Gujarat 31 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા નેતાઓ PM મોદીથી ઈર્ષ્યા કરે છે, ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને શાસક નેતાઓ પર નિશાન સાધ્યું હતું વાત જાણે એમ છે By Connect Gujarat 27 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ગર્જ્યા, નેતાઓ કોન્ટ્રાકટરો પાસે હપ્તા માંગતા હોવાના આક્ષેપ નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદને એક નનામી પત્ર મળ્યો છે By Connect Gujarat 27 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : બિહારી સમાજના આગેવાનોએ કરી બિહાર દિવસની ઉજવણી, એકમેકને શુભેચ્છા પાઠવી... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વસતા બિહારી સમાજના આગેવાનોએ બિહાર દિવસની ભવ્ય ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. By Connect Gujarat 23 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જમ્મુ કાશ્મીર: નેતાઓથી લઇને નિવૃત્ત જજ સહિત 177 અગ્રણીઓની સુરક્ષા પાછી ખેંચાઈ જમ્મુ અને કાશ્મીરમાં રાજકારણીઓ, નિવૃત્ત અધિકારી અને નિવૃત્ત ન્યાયાધીશ સહિત 177 અગ્રણી વ્યક્તિ ની વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય આ નેતાને આપ્યો, આગેવાનોએ પણ વધાવી લીધા ! ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા હોય પણ હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યું છે. By Connect Gujarat 14 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા PM મોદીએ બાલીમાં મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી, રોપાઓ વાવ્યા; આજે આઠ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓએ બુધવારે બાલીમાં તમન હુતાન રાયા મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 16 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ સુરત : ભાવનગર PAASના કન્વીનર સહિત 40 આગેવાનોએ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કર્યો... સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-ભાવનગરના કાર્યકરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn