Connect Gujarat

You Searched For "Lions"

ગીરના સાવજોને પાણીની તંગી ન પડે એ માટે વન વિભાગ દ્વારા કરાયુ સરાહનીય કાર્ય

13 April 2024 5:44 AM GMT
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

અમરેલી : મહામૂલા સિંહોને બચાવવા નવતર પહેલ, લીલીયા-પીપાવાવ પોર્ટ સુધી રેલ્વે ટ્રેક પર વોચ ટાવરો ઉભા કરાયા...

7 Feb 2024 8:27 AM GMT
અમરેલી જિલ્લાના લીલીયાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર ટૂંકા ગાળામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા છે,

રાજુલાની “રાણી” : બચ્ચાની સલામતી માટે સિંહણે રાજુલાથી પોરબંદર સુધી 300 કિમીનું અંતર કાપ્યું…

29 Nov 2023 8:28 AM GMT
ગીરની ગૌરવગાથામાં એક નવું છોગું ઉમેરાયું છે. ગીરના જંગલમાંથી ચારે દિશામાં સિંહ પરિવારો ફેલાયા છે,

ભાવનગરની ભાગોળે ગીરના સિંહનું સામ્રાજ્ય, જુઓ ડાલામથ્થાના અદ્ભુત ડ્રોન વિડિયો...

23 Aug 2023 10:55 AM GMT
હવે, ગીરના સિંહ ભાવનગરની ભાગોળ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં, ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થયો છે.

વિશ્વનું એકમાત્ર “સિંહ સ્મારક” : અમરેલીના ભેરાઈ ગામે સિંહનું અનોખુ મંદિર, સિંહ પ્રેમીઓ કરે છે સિંહ ચાલીસાનું પઠન...

10 Aug 2023 12:06 PM GMT
તમે દેવી-દેવતાઓના મંદિરો તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે..? નહીં ને..! તો આજે અમે તમને બતાવીશુ અમરેલી જિલ્લામાં આવેલું...

અમરેલી : ગીરના ઘરેણાં ડાલામથ્થા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ તંત્ર...

12 March 2023 6:17 AM GMT
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.

જુનાગઢ : હવે, ખાખી કરશે સિંહોની સુરક્ષા, જુઓ કેમ જંગલ વિસ્તારમાં SRPના જવાનો તૈનાત કરાયા..!

10 Sep 2022 9:00 AM GMT
જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે,

'નવા અશોક સ્તંભના સિંહો આક્રમક', વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો કેન્દ્રએ ફગાવ્યા

13 July 2022 9:06 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર બનેલા અશોક સ્તંભનું સોમવારે ઉદ્ધાટન કર્યા બાદથી રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ વિવાદોમાં સપડાયું છે.

હવે, 4 મહિના સુધી પ્રવાસીઓ નહીં કરી શકે ગીર નેશનલ પાર્કમાં "સિંહ દર્શન", જાણો કારણ..!

15 Jun 2022 2:55 PM GMT
દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે

જુનાગઢ : સિંહોના સંવર્ધન અને માલધારીઓના પડતર પ્રશ્ને કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવે યોજી બેઠક

24 May 2022 4:59 PM GMT
કેન્દ્રિય વન-પર્યાવરણ મંત્રી આવ્યા સાસણ ગીરની મુલાકાતે ગીરના જંગલમાં સિંહોના ટોળા જોઈ કેન્દ્રિય મંત્રી થયા ખુશ સિંહોના સંવર્ધન અને માલધારીઓના...

'બાળ સિંહોની પાપા પગલી': 3 મહિના પહેલા જન્મેલ બાળ સિંહ સિમ્બા અને રેવા પિંજરામાં પહેલી વાર ટહેલવા નીકળ્યા...

23 May 2022 4:53 AM GMT
એશીયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી...

જુનાગઢ : સક્કરબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના, સિંહની આંખના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડ્યો...

8 May 2022 10:31 AM GMT
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.