જુનાગઢ : સિંહ દર્શન અને જૈવિક સૃષ્ટિને નિહાળવા સાસણ ગીર અભ્યારણમાં પ્રવાસીઓનો ધસારો...
હાલ ચાલી રહેલી નાતાલની રજાઓમાં જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે.
હાલ ચાલી રહેલી નાતાલની રજાઓમાં જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે.
જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીકના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબક્યા હતા, જેમાં એક સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સિંહનું વન વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લાના લીલીયાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર ટૂંકા ગાળામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા છે,