ભરૂચભરૂચ : પાલિકાના પાપે પ્રજા પરેશાન, લાલબજાર નજીક ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી… ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારની ખુલ્લી ગટરમાં રિક્ષા પલટી મારી જતા 5 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી By Connect Gujarat 03 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : હિટવેવની આગાહી વચ્ચે ગરમીનો પારો 40 ડીગ્રીને પાર… અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તેવામાં શહેરીજનો આકરી ગરમીથી બચવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. By Connect Gujarat 03 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : વારસિયામાં ફ્લેટની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી, સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા… વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો. By Connect Gujarat 31 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હાથીખાના સ્થિત દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, વિડિયો થયો વાઇરલ... હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. By Connect Gujarat 29 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયીની ઘટનાના મૃતકોને કેંડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું By Connect Gujarat 27 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : હવે, શાકભાજીના ભાવમાં પણ ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું... જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ જનતાને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. તેલ અને મરી મસાલાના ભાવ તો આસમાને જ હતા By Connect Gujarat 25 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : મોટી બોખમાં યોજાય સ્પેશિયલ ડ્રાઈવ, ફાયર વિભાગની કામગીરીથી લોકોને વાકેફ કરાયા... સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 22 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : ઉનાળાના પ્રારંભે જ પાવાગઢના ડુંગરે દર્શનાર્થીઓ સામે જળસંકટ ઊભું થયું... પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડો. બાબા સાહેબ આંબેડકરની યાદમાં નાગસેન નગરના સ્થાનિકોએ હાથ ધર્યું સફાઈ અભિયાન... તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી. By Connect Gujarat 20 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn