અમરેલી : હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકોએ GIDC તરફ જતાં માર્ગ પર કર્યો ચક્કાજામ, જાણો શું છે સમગ્ર મામલો..!
અમરેલી પંથકના હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકોએ GIDC તરફ જતાં માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
અમરેલી પંથકના હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકોએ GIDC તરફ જતાં માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે.
ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં વીજ પાવર હાઈ વૉલ્ટેજ થઈ જતા અનેક રહીશોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેના કારણે તેઓએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.
પ્રાંતિજ એપ્રોચરોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ તેમજ ગંદા પાણીના પ્રશ્ને મહિલાઓ દ્વારા નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી