સુરત : બારડોલીના કેદારેશ્વર મહાદેવના મંદિરે 184મા "શિવનામ સ્મરણ સપ્તાહ"નો પ્રારંભ કરાયો...
ખલી ગામે આવેલ સ્વયંભુ અને પૌરાણિક એવા કેદારેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા શિવનામ સ્મરણ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ખલી ગામે આવેલ સ્વયંભુ અને પૌરાણિક એવા કેદારેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા શિવનામ સ્મરણ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઇંડિયન સુપર સ્ટાર પ્રભાસ પોતાની ફિલ્મને લઈને સતત ચર્ચામાં રહે છે. પ્રભાસ ટૂક જ સમયમાં આગામી ફિલ્મ સાલારમાં જોવા મળશે.
ત્યારે ભગવાન શિવના અનેક સ્વરૂપોના દર્શન માટે ભક્તો શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો
આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે