પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ ખાતે શિવશાહી બસમાં મહિલા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર
પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડમાં એક નરાધમે 26 વર્ષીય મહિલાને બસમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું,ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થઇ ગયું
પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડમાં એક નરાધમે 26 વર્ષીય મહિલાને બસમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું,ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થઇ ગયું
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે
કે કેમિકલથી ભરેલું ટેન્કર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી બહાર નીકળ્યા પછી ખોપોલીમાં પલટી ગયુ હતુ અને તેમાં આગ લાગી ગઈ હતી.આખુ ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું
જાણવા મળ્યા મુજબ ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે.........
સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે કહ્યું હતું કે રાત્રે બાંદ્રા તરફ જઈ રહેલી એક હાઈસ્પીડ કાર અનેક વાહનો સાથે અથડાઈ હતી.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન દેખાવો કરવામાં આવી રહ્યા છે
30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા. આ પછી 1 થી 2 ઓક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા