Connect Gujarat

You Searched For "#Maintenance"

ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

8 Oct 2022 1:59 PM GMT
જુનાગઢ પ્રત્યે પ્રવાસીઓનું વધુ પ્રમાણમાં આકર્ષણ, રોપ-વેથી ગિરનારની ટોચે જનાર શ્રદ્ધાળુઓમાં વધારો

પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે 5 દિવસ રહેશે બંધ, જાણો કારણ..!

14 July 2022 8:48 AM GMT
યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે રહેશે બંધ, સતત 5 દિવસ સુધી રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે

અમદાવાદ : દેશમાં સૌપ્રથમ વાર શરૂ થયેલી સી-પ્લેન સેવા ખોરંભાઈ, મેઇન્ટેનન્સ માટે ગયેલું સી-પ્લેન ક્યાં અટવાયું..?

10 Jun 2022 9:57 AM GMT
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરળતાથી પહોંચવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.

પંચમહાલ : ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ હાલ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા..!

21 Feb 2022 7:20 AM GMT
જિલ્લાના ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

નર્મદા : સી-પ્લેન સેવા બંધ છતાં એરોડ્રામે ફરજ બજાવતા સુરક્ષાકર્મી, પુનઃ સેવા શરૂ થાય તેવી લોક માંગ

17 Jan 2022 6:26 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી ...

અમદાવાદ: વસ્ત્રાલમાં સોસાયટીના મેન્ટેનન્સની માથાકૂટમાં યુવક પર ફાયરિંગ, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

7 Dec 2021 3:24 PM GMT
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બનવા બન્યા છે. જેમાં એક હત્યા, એક હત્યાની કોશિશ અને ફાયરિંગનો બનાવ બન્યો છે.

અમદાવાદ : મેન્ટેનન્સ માટે માલદીવ ગયેલું સી-પ્લેન ક્યારે આવશે તે અંગે અવઢવ..

21 Oct 2021 4:20 AM GMT
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની હવાઈ સફર કરાવનાર સી-પ્લેન છેલ્લા 195થી મેન્ટેનન્સ માટે માલદીવ...