ભરૂચ ભરૂચ: મકતમપુરમાં આવેલ 700 વર્ષ જૂની વણઝારી વાવનો અસ્તિત્વ સામે જંગ ! તંત્ર ક્યારે લેશે દરકાર? ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ 700 વર્ષ જૂની ઐતિહાસિક વાવ હવે જાણે તેના અસ્તિત્વ સામે જ જંગ લડી રહી છે. જાળવણીના અભાવે આ વાવમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે By Connect Gujarat Desk 03 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: MLA રમેશ મિસ્ત્રીના હસ્તે મકતમપુર વિસ્તારમાં વિકાસના વિવિધ કર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે 13.70 લાખ રૂપિયાના ખર્ચે ચોકમાં પેવર બ્લોકની કામગીરી સહિતના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા By Connect Gujarat Desk 23 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટની 4 દુકાનોના તાળા તૂટ્યા, પોલીસ તપાસ શરૂ... ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી. By Connect Gujarat 16 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મકતમપુરમાં ડોર-ટુ-ડોર વાહનો પર કામ કરનાર શ્રમિકોના 15થી વધુ ઝૂંપડા ભડકે બળ્યા... નગરપાલિકા અને ગ્રામ પંચાયતની હદમાં ડોર ટુ ડોર વાહનો પર કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિકોના 15થી વધુ ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી By Connect Gujarat 15 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શ્રદ્ધાના સથવારે ભક્તોએ કર્યા શ્રી સિદ્ધિવિનાયક વિઘ્નહર્તાના દર્શન... ભરૂચ શહેરના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે આજે મંગળવારના રોજ સંકષ્ટ ચતુર્થીના શુભ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn