અંકલેશ્વર : ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, ભરૂચ લોકસભા બેઠકના ઉમેદરવાર મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનસુખ વસાવાએ દેવમોગરા ખાતે પાંડોરી માતાજીનાં પૂજન અર્ચન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો
ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે.
મનસુખ વસાવાએ જણાવ્યુ કે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.
સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.