વડોદરા: યુનિફોર્મ સિવિલ કોડ મામલે મનસુખ વસાવાનું નિવેદન, રાજકીય કારણોસર થઈ રહ્યો છે વિરોધ
યુનિફોર્મ સિવિલ કોડ મામલે મનસુખ વસાવાનું નિવેદન, રાજકીય કારણોસાર UCCનો થઈ રહ્યો છે વિરોધ, ચૈતર વસાવાને ભાજપમાં આવવા કર્યું વેલકમ.
યુનિફોર્મ સિવિલ કોડ મામલે મનસુખ વસાવાનું નિવેદન, રાજકીય કારણોસાર UCCનો થઈ રહ્યો છે વિરોધ, ચૈતર વસાવાને ભાજપમાં આવવા કર્યું વેલકમ.
સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.
જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદને એક નનામી પત્ર મળ્યો છે
કોલેજ રોડ સ્થિત મિલેનિયમ આર્કેટ શોપીંગ સેન્ટર ખાતે 153-વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે
ભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું