ભરૂચ ભરૂચ: અયોઘ્યાનગરના સંતોષી માતાના મંદિરે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ ભરૂચના અયોધ્યાનગરમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે નવ સુધી યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથીયાત્રા યોજાય હતી By Connect Gujarat Desk 13 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ચુલી ગામમાં નવરાત્રીમાં વિવિધ વેશભૂષા ધારણ કરી ભવાઈ થકી માતાજીની આરાધના કરતા યુવાનો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે,અને ભવાઈની સંસ્કૃતિને જીવંત રાખી પરંપરાગત રીતે માતજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નોરતાના પ્રારંભે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાય... શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે. By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ પૂજન કરી ટાઢુ ભોજન આરોગ્યુ આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ પૂજન કરી ટાઢુ ભોજન આરોગ્યુ... આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જાણીતા પર્યટન સ્થળ ધાણીખૂટમાં નિર્માણ પામશે યાહા મોગી માતાજીનું મંદિર ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, ભક્તો માતાજીની ભક્તિમાં બનશે લીન By Connect Gujarat 09 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ચોટીલા ડુંગરના પગથિયા પર દોડી માતાજીને 52 ગજની ધજા અર્પણ કરાય સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓએ ડુંગર પર પગથિયા પર દોડી બાવન ગજની ધજા ચઢાવી હતી By Connect Gujarat 28 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : PM મોદીએ અંબાજીમાં માઁ અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યું, ધરી વિકાસ કાર્યોની ભેટ... વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો, By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn