ભરૂચ: વાગરા વિધાનસભા ભાજપનું સક્રિય કાર્યકર સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાય રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાય રહ્યા છે.
ભરૂચ જિલ્લામા આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે આજે બેઠક યોજી હતી
અંકલેશ્વર નગર સેવાસદનની બજેટ લક્ષ્મી સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૮૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
ગુજરાતના સુરત ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.
ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા શહેરના GNFC કોમ્પલેક્ષમા આવેલા S&R ક્લબ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે ૩૧ ડિસેમ્બરની રાત્રી પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલાં અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજનના સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હ