અમદાવાદ : PM મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતના કારણે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સરદારનગર વિસ્તારમાં આતંક મચાવનાર વિજય ઉર્ફે વિજ્જુ બોડી નરોડા વિસ્તારમાં રહેતી તેની માતાને માર માર્યો હતો અને ધમકી આપી હતી. ત્યા
PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા માતા માટે ખાસ ભેટ તરીકે સાલ લઈને પહોંચ્યા PM ના આગમનને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પીએમ મોદીના માતા હીરાબાનો 100મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી સવારે 6:30 વાગ્યે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા
હિંમતનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
14 વર્ષીય કિશોરી અને માતા સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય
શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં રહેતી માતા અને પુત્રી પર પાડોશીએ સામાન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું