ભરૂચ: શ્રવણ ચોકડીથી મનુબર ચોકડીને જોડતા માર્ગની બિસ્માર હાલત,વાહન ચાલકો ત્રાહિમામ
શ્રવણ ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગના સમારકામની મંદ ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
શ્રવણ ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગના સમારકામની મંદ ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
દેશ અને રાજયમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને અપાય મોટી રાહત, ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી દંડ નહીં વસુલશે
આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો.
રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવી છે.
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે થયો છે બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો છે, વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વલસાડથી નવસારી વચ્ચે વરસાદી પાણી ફરી વળતા હાઈવેનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો
15મી જુલાઇ સુધી ભરૂચમાં રેડ એલર્ટ, સ્ટેટ હાઈવેનો રસ્તો નદીમાં ફેરવાયો, વાહન વ્યવહારને વ્યાપક અસર પડી