અંકલેશ્વર : પંજાબ નેશનલ બેંક દ્વારા MSME લોન અંગે માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો
MSME લોન અંગે માર્ગદર્શનમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસાવવા સાથે આર્થિક મુદ્દે મુંઝવતા પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી
MSME લોન અંગે માર્ગદર્શનમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસાવવા સાથે આર્થિક મુદ્દે મુંઝવતા પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી
યાત્રા અંતર્ગત ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાયુક્ત નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમુખ હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી.
પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું
સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એમએસએમઇ એન્ડ બેન્કીંગ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું
દેશમાં મોંઘા થતા કોલસા સામે હવે સોલર થર્મલ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.