સુરેન્દ્રનગર:ચોટીલા નાળિયેરીમાં આધેડની હત્યા કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જુઓ શું હતો મામલો
સુરેન્દ્રનગર જિલ્લાના નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી.
ભાવનગરમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના ઉધના રોડ નબર ૧૫ પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઈકાલે રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.
ભરૂચના વાગરા તાલુકાનાં બદલપૂરા ગામે મામાએ સો રૂપિયાની લેતીદેતીમાં ભાણેજની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદના બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુ પટણી બપોરના એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા
જિલ્લાના અંકલેશ્વરના બી’ ડિવિઝન વિસ્તારમાં આવેલ હવા મહેલ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શૂટરોની શોધમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસની એક ટીમ હવે ગુજરાત મોકલવામાં આવી છે.