સુરત : "ગ્રીષ્મા હત્યા કેસ", બચાવપક્ષના વકીલ જ હાજર ન રહ્યા, કોર્ટે નવી તારીખ જાહેર કરી
સુરતના પસોદરામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે નામદાર કોર્ટ દ્વારા હત્યારા સજાએ એલાન આપવાનું હતું.
સુરતના પસોદરામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે નામદાર કોર્ટ દ્વારા હત્યારા સજાએ એલાન આપવાનું હતું.
મજૂરીકામ અર્થે આવેલા બે હેવાને 5 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેને પીંખી નાખીને મોતને ઘાટ ઉતારી હતી .
સુરતના હજીરા વિસ્તારમાં આવેલ સુવાળી ગામમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના વેસું વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી
વિરાટનગરમાં પરિવારના 4 સભ્યોનો હત્યારો ઈન્દોર અને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો પત્નીના આડા સંબંધ હોવાથી કરી હત્યા
ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઉધના રેલ્વે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું