સુરત : નોકરીમાંથી તગેડી મુકતાં કારખાનાના 3 માલિકોની 2 કારીગરોએ કરી હત્યા, ઘટના થઈ CCTVમાં કેદ...
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નોકરીમાંથી કાઢી મુકતાં કારખાના માલિક સહિત 3 લોકોની હત્યા કરી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા,
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નોકરીમાંથી કાઢી મુકતાં કારખાના માલિક સહિત 3 લોકોની હત્યા કરી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા,
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વડોલી ગામના યુવાને પ્રતિકાર કરતા લૂંટારુઓ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે 35 વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિએ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો
ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી અને એક મહિલા સહિત બેને ઇજા કરી ફરાર થઈ ગયો હતો.
Girsomnath: 14-year-old girl sacrificed by her father in Talala, police starts investigation
જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે.
લગ્ન બાદ આડા સંબંધોમાં નડતર રૂપ પત્નીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી દીધી હોવાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી સામે આવી છે