પ્રયાગરાજમાં મહા કુંભમાં જવાના છો તો આ સ્થળો ફરવાનું ભૂલશો નહીં.
પ્રયાગરાજ હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીં ત્રિવેણી સંગમ છે, એટલે કે ગંગા-યમુના અને સરસ્વતી નદીઓ અહીં એક સાથે આવે છે. 2013 પછી 12 વર્ષ બાદ ફરી એકવાર 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાના દિવસે મહાકુંભનો પ્રારંભ થશે.