અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત
મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત એટલે શબ-એ-બારાત. આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે, તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાઝ અદા કરી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દિલ્હીથી લખનૌ સુધી લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. દિલ્હીમાં વિરોધ માર્ચ પણ કાઢવામાં આવી રહી છે
આજે ઈદ એ મિલાદનું પર્વ, ભરૂચ અંકલેશ્વરમાં ઉજવણી, ઠેર ઠેર જુલૂસ નીકળ્યા. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
દુનિયા | Featured | સમાચાર, જર્મનીએ આશ્રય મેળવવાના નામે મુસ્લિમ દેશોના ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જર્મનીએ 1985ની શેંગેન સમજૂતીની વિરુદ્ધ જઈ નવ દેશો