ભરૂચ : જંગાર ગામે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, નબીપુર પોલીસે તપાસ હાથ ધરી...
ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
"પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે, ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે
ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી
જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે,
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં નબીપુર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું