ભરૂચ: નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાય,મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો...
આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા
ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી.
ભરૂચ શહેરમાં ચાર મહિના બાદ ફરી વીજકંપનીએ જોડાણો કાપી નાખતાં સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળી છે.
ભરૂચ નગર પાલિકા સંચાલિત અને શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી સ્લેબના પોપડા ખરી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ નગરપાલિકાને રૂ.દોઢ કરોડની કિંમતનું અધ્યતન ફાયર રેસક્યુ ટેન્ડરની ફાળવણી કરાતા તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજરોજ ચૂંટણી યોજાઇ હતી