ભરૂચ: નંદેલાવમાં આવેલ મલ્હાર ગ્રીન સીટી સોસા.ના રહીશોનો વિરોધ, બિલ્ડરની મનમાનીના આક્ષેપ
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સુકુન રેસીડેન્સીમાં તસ્કરોએ ત્રાટકી ચાર દુકાનોના શટલ તોડી એક દુકાનમાંથી રોકડા 75 હજાર અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું
ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઇ જુગાર રમી રહ્યા
શહેર નજીકથી પસાર થતાં એબીસી સર્કલથી દહેજ,જંબુસરને જોડતા મુખ્ય માર્ગો પર અવારનવાર પિક અવર્સ માં ટ્રાફિકજામ ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે