Connect Gujarat

You Searched For "Narmada canal"

વડોદરા : પંચવટી નજીક નર્મદા કેનાલમાં મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ, વન વિભાગે કર્યું રેસક્યું...

6 April 2024 1:02 PM GMT
વડોદરા શહેરના પંચવટી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળ કાય મગર દેખા દેતા લોકટોળા ભેગા થયા હતા.

મિત્રને બચાવવા જતાં મિત્રએ જીવ ખોયો: પંચમહાલ હાલોલ નર્મદા કેનાલમાં બની ઘટના

28 Nov 2023 4:32 PM GMT
પાવાગઢ જવા નીકળેલા પારુલ યુની.ના બે વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા એક બચ્યો એકનું મોત, હાલોલ નજીક નહેરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો.વડોદરા જિલ્લાના...

ભરૂચ:જંબુસર પંથકમા નર્મદા કેનાલની સાફસફાઈ ના થવાના કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની શક્યતા, ધરતીપુત્રોમાં રોષ

10 Nov 2023 7:01 AM GMT
કેનાલોમાં સાફ સફાઈ ન થવાને કારણે અને પાણી ના છોડવાને લઈને ખેડૂતોને પાણી મળતું નથી

પાટણ : નર્મદા કેનાલમાં સફાઈના અભાવે ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું...

30 Oct 2023 12:45 PM GMT
રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ સહિત અન્ય ગામના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં સાફ સફાઈના અભાવે અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડોદરા: પાદરાના ગણપતપુરા ગામ નજીક નર્મદા કેનાલમાંથી દંપતીનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ

15 Sep 2023 8:59 AM GMT
પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

સુરેન્દ્રનગર : નર્મદા કેનાલથી ખેડૂતોને અપાતું સિંચાઇનું પાણી સરકારે બંધ કર્યું, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ..!

20 May 2023 12:26 PM GMT
જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી મેળવી સીઝન મુજબ પાકોનું વાવેતર...

કચ્છ : મોટી રાયણમાં નર્મદા કેનાલમાં મહિલા સહિત બે બાળકોના ડૂબી જતાં મોત

9 April 2023 5:20 PM GMT
નર્મદા કેનાલ નજીક બળતણ લેવા ગયેલી મહિલા અને તેના બે પુત્ર અકસ્માતે કેનાલમાં પડી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર...

સુરેન્દ્રનગર : રાજપર નજીક નર્મદા કેનાલમાંથી 3 લોકોના મૃતદેહ મળ્યા, મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા

10 March 2023 12:29 PM GMT
જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર:સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફલો, લીલાપુર ગામ આસપાસના 200 વિઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા

20 Feb 2023 7:09 AM GMT
પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા

જો જો હમણાં આ પાણી પીતા નહીં.. સુરેન્દ્રનગર નર્મદા કેનાલના નિરમા ઝેર ઘોળાયું છે..

15 Oct 2022 7:42 AM GMT
નર્મદા કેનાલનામાં દવાઓનો જથ્થો ઠાલવી જતા રોષ, ધોળીધજા ડેમ જિલ્લાનો મુખ્ય ડેમ ગણવામાં આવે છે

સાબરકાંઠા : રાહતના સમાચાર, ગુહાઇ ડેમમાં દૈનિક 2.83 કરોડ લિટર નર્મદાનું પાણી નખાશે

29 May 2022 6:43 AM GMT
શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવામાં આવ્યા બાદ ગુહાઇ જળાશય લગભગ ખાલી થઇ ગયું હતું.

વડોદરા : નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની, નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવાઇ

25 May 2022 5:53 AM GMT
નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની કેનાલમાં લીલ અને વનસ્પતિ ઉગી નીકળી કેનાલમાં પણ ઠેરઠેર લોકો કચરો ઠાલવી રહ્યા છે