ભરૂચ:જંબુસર પંથકમા નર્મદા કેનાલની સાફસફાઈ ના થવાના કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની શક્યતા, ધરતીપુત્રોમાં રોષ
કેનાલોમાં સાફ સફાઈ ન થવાને કારણે અને પાણી ના છોડવાને લઈને ખેડૂતોને પાણી મળતું નથી
કેનાલોમાં સાફ સફાઈ ન થવાને કારણે અને પાણી ના છોડવાને લઈને ખેડૂતોને પાણી મળતું નથી
રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ સહિત અન્ય ગામના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં સાફ સફાઈના અભાવે અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી મેળવી સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે,
જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા