ધર્મ દર્શન ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે સવા લાખ દીવડા અને આતશબાજી સાથે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી અન્નકૂટ દર્શનના કાર્યક્રમ સાથે માતાજીને 1008 ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.પાવન સલીલા માં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે સવા લાખ દીવડાની મહાઆરતી સાથે ભવ્ય આતાશબાજી પણ કરવામાં આવી By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે માઁ નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા... આજરોજ નર્મદા જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્ટેચ્યું પાર્ક સ્થિત માઁ નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ- અંકલેશ્વરમાં મહા સુદ સાતમ- નર્મદા જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 27માં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે પોથી યાત્રા યોજાઈ 4 ફેબ્રુઆરી 2025 ને મંગળવારના રોજ 27મો નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દીવડાની મહાઆરતી અને મહાપૂજન કરવામાં આવશે By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે, By Connect Gujarat 16 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સાત કલ્પોથી વહેતી પુણ્ય સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતી લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું. By Connect Gujarat 16 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આજે નર્મદા જયંતિ, જુઓ પરિક્રમાવાસીઓએ કેમ જવુ પડે છે હાંસોટના વમલેશ્વર ગામ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. By Connect Gujarat 28 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી,11 મણ દૂધનો અભિષેક કરાયો મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માં નર્મદાની ઉત્પત્તિ થઈ હતી.દેવાધિદેવ મહાદેવની જટામાંથી નર્મદા માતાની ઉત્પત્તિ થઈ હતી By Connect Gujarat 28 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે 24મી નર્મદા જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન... ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 24મી નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યો છે, By Connect Gujarat 02 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn