Home > narmada jayanti
You Searched For "Narmada Jayanti"
અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય
16 Feb 2024 12:41 PM GMTપવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે,
ભરૂચ: સાત કલ્પોથી વહેતી પુણ્ય સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતી
16 Feb 2024 6:37 AM GMTલોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું.
વડોદરા : શિનોર સ્થિત ગજાનંદ આશ્રમમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા...
28 Jan 2023 11:56 AM GMTશિનોર સ્થિત નર્મદા તટે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ: આજે નર્મદા જયંતિ, જુઓ પરિક્રમાવાસીઓએ કેમ જવુ પડે છે હાંસોટના વમલેશ્વર ગામ
28 Jan 2023 10:42 AM GMTહાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.
ભરૂચ: નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી,11 મણ દૂધનો અભિષેક કરાયો
28 Jan 2023 8:42 AM GMTમહાસુદ સાતમના રોજ પાવન સલીલા માં નર્મદાની ઉત્પત્તિ થઈ હતી.દેવાધિદેવ મહાદેવની જટામાંથી નર્મદા માતાની ઉત્પત્તિ થઈ હતી
ભરૂચ : ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે 24મી નર્મદા જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન...
2 Feb 2022 7:38 AM GMTભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 24મી નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં...