નર્મદા : ગુજરાતમાં મેઘમહેર સાથે ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાયો
ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો...
ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો...
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે ડેમમાંથી 2.45 લાખ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે
અંકલેશ્વરના અંદાડા ગામની રહેવાસી પરિણીતાએ મોતને વ્હાલું કરવા છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર સહિત સ્થાનિક નાવિકોએ મહિલાને બચાવી લીધી
અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા
નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગરમાં રહેતી યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક તરવૈયાઓએ તેને બચાવી લીધી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે...