ભરૂચ: નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે માં નર્મદાની મહાઆરતી યોજાય
ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું.
ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું.
અંકલેશ્વર તાલુકાના કાંસીયા ગામ ખાતે ગોલ્ડન બ્રીજ નીચે પુર્વ દિશામાં નર્મદા નદીના કિનારે હીટાચી મશીન તથા ટ્રકો દ્વારા માટીનું ગેરકાયદેસર રીતે નદી કિનારેથી માટી ખોદી
ભરૂચના તીર્થધામ શુકલતીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો નર્મદા નદીમાં ન્હાવા જતા ડૂબ્યા હતા,જેમાં બે નાં મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી તેને સુરક્ષિત બહાર કાઢી હતી
ભારત વિકાસ પરિષદ પશ્વિમ ક્ષેત્ર દ્વારા રિજનલ લેવલની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ ક્ષેત્ર અંતર્ગત આવતા 10 પ્રાંતની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
અસરગ્રસ્ત મકાન માલિકોએ સરકાર પાસે આવાસ યોજના માંથી મકાન તેમજ બીજી કોઈ અન્ય સહાય મળે તેવી માંગ કરી હતી,અને હાલ પૂરતી તેઓના રહેવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સરદાર સરોવર ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે, અને ડેમનું જળસ્તર હાલમાં 137.11 મીટર હોવાનું જાણવા મળ્યું છે