નર્મદા: મોન્સૂન મેઘ મલ્હાર પર્વને ખુલ્લો મૂકવામાં આવ્યો,અનેક આગેવાનો રહ્યાં ઉપસ્થિત
મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની અધિકારીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 2 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર-23”નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે
ભાઈની લાંબી આયુષ્યની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને બહેનનું રુણ ચૂકવવા ભાઈ બહેનને કોઈ પણ યથા શક્તિ ભેટ આપે છે
ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઉંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહ ઝરવાની ધોધમાં પરિણમેં છે જે સુંદર આહલાદક દ્રષ્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે
નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે અધિક માસના અંતિમ દિવસ અને બુધવારી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
સામાજીક દાયિત્વના ભાગરૂપે શિક્ષણ સંઘ સમિતિ આનાથ બાળકો કે, જે પોતાના માતા-પિતાને ગુમાવી ચુક્યા છે,