નર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાવન સલીલા માઁ નર્મદાના નીરના વધામણાં સહ ચૂંદડી-શ્રીફળ અર્પણ કર્યાં...
નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે,
નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે,
સાચાબોલાની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો સામે નારાજગી વ્યક્ત કરી છે.
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે.
રાજપીપળા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી.
જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કુબેર ડીંડોરને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે.