નર્મદા: કેવડિયા ખાતે પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટ યોજાય
પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજનમાં કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજનમાં કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.
SOUની મુલાકાતે આવ્યા કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા SOUના ભરપૂર વખાણ
કાબરીપઠાર ગામ નજીક શિકારીઓ કરવા ગયા શિકાર પરત ફરતા પોલીસને જોઈ હથિયાર મૂકી નાસી છૂટ્યા સીંગલ બેરલ મઝલ લોડેડ બંદૂક અને મુદ્દામાલ જપ્ત
પાવન સલીલા માં નર્મદાની આજથી પંચકોશી પરિક્રમાનો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયો છે.મોટી સંખ્યામાં ભક્તોએ પરિક્રમામાં ભાગ લીધો
રાજકારણ માં સરપંચની કે તાલુકા પંચાયતની ચૂંટણી પણ જીતનાર ઉમેદવાર વૈભવી ઠાઠ થી ફરતો થઇ જાય અને મોંઘી કાર અને મોટા બંગલા માં રહેતો થઇ જાય છે
રાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.