નર્મદા : દેશના ગામડાઓમાં વીજળી પહોચાડવાનું કામ વડાપ્રધાને કર્યું છે : ડો. અનિલ જૈન
નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે ભાજપ કિશાન મોરચાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે ભાજપ કિશાન મોરચાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.
31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી
નર્મદા જિલ્લાના રાજપીપળામાં અંદાજીત 6 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય મિરેકલ હવેલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,
ગુજરાતનો સીમાડો ગણાતો અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો એટલે નર્મદા જીલ્લો, જેની ભૌગોલિક વિસ્તારનો 44 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત જળાભિષેક કરાયા નાતીજાતિના ભેદ ઉભા કરી કોંગ્રેસે દેશને ખતમ કર્યો : સાંસદ
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ઉંચુ મતદાન થાય એવા પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે