નર્મદા: મધ્યાહન ભોજન યોજના બંધ,શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને સ્વખર્ચે કરાવે છે ભોજન
મધ્યાહન ભોજન યોજના હાલ બંધ હોવાથી બાળકોને જમવાનું મળતુ નથી જેના કારણે બાળકો ભૂકયા જ બેસી રહે છે.
મધ્યાહન ભોજન યોજના હાલ બંધ હોવાથી બાળકોને જમવાનું મળતુ નથી જેના કારણે બાળકો ભૂકયા જ બેસી રહે છે.
નર્મદા જીલ્લામાં યોજાનારા ગ્રામપંચાયતની ચૂંટણીને ધ્યાને લઈ ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વ ફલક પર નામના ધરાવનાર નર્મદા જિલ્લાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે.
NDRF તેમજ રાજપીપલા નગરપાલિકા સહિત આપદા મિત્ર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા સુગર મોલાસીસનું બગાસનું ઉત્પાદન સાથે કરકસરયુક્ત પારદર્શક વહીવટ કરીને ઉત્તમ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરે છે.
રાજપીપળા ખાતે આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવા શરૂ