નવરાત્રી રેસીપીનવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો, બુદ્ધિ અને કીર્તિમાં થશે વધારો આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024નવરાત્રી વિશેષ: માતા ભદ્રકાળીને કેમ કહેવાય છે અમદાવાદના નગર દેવી, અહેમદશાહ બાદશાહ સાથે જોડાયેલી છે કથા જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં આજે આપણે કરીશું અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીનાં દર્શન. આ મંદિર સાથે અનેક રોચક કથાઓ પણ જોડાયેલી છે By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024નવરાત્રી વિશેષ: પાવાગઢ મહાકાળી મંદિરે નવલા નોરતમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર, આ સ્થળનો લવ-કુશ સાથે પણ છે સંબંધ જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનના પર્વ નવરાત્રી દરમ્યાન પાવાગઢના મહાકાળી મંદિરે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે તંત્ર દ્વાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે By Connect Gujarat 28 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી સંસ્કૃતિનવરાત્રી વિશેષ: ભરૂચના ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર,જુઓ શું છે મંદિરનું મહત્વ ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. By Connect Gujarat 27 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આહીર સમાજ દ્વારા નવરાત્રીની પરંપરાગત ઉજવણી, તવરા ગામે પાંચ દેવી મંદિરે જવારાની સ્થાપના તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે? નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે By Connect Gujarat 25 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024નવલા નોરતામાં માઁ અંબાને ધરાવવામાં આવતા પ્રસાદ-ભોગનું પણ મહત્વ, વાંચો કયા દિવસે બનાવશો કયો પ્રસાદ..! આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે. By Connect Gujarat 25 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: થાનગઢના ચણીયા ચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન ભારે માંગ, જુઓ આ વર્ષે શું છે વેરાયટી નવલા નોરતામાં યુવાધન ગરબે રમી હિલ્લોળે ચઢતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના ચણીયા ચોળી તેમજ કોટીની ભારે માંગ રહે છે. By Connect Gujarat 20 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ભાજપ સરકાર દ્વારા ગરબા પર 18% GST ઠોકી દેવાતા કોંગ્રેસે કલેકટર કચેરીએ ગરબે ઘુમી વિરોધ નોંધાવ્યો માતાજીની આરાધના પર GST લગાડવાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો હતો, કોંગ્રેસનું કહેવું છે કે વડોદરાની સંસ્કૃતિ સમાન ગરબા પર ટેક્સ કેમ..? By Connect Gujarat 02 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn