નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાઓ આ ફરાળી ભેળ, તો દિવસભર રહેશે એનર્જી...
નવરાત્રી દરમિયાન ઉપવાસનું ઘણું મહત્વ છે.
નવરાત્રી દરમિયાન ઉપવાસનું ઘણું મહત્વ છે.
વડોદરામાં દિવ્યાંગો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દિવ્યાંગો મનમૂકીને ગરબે ઘૂમયા હતા.
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.
નવરાત્રી મહોત્સવ નિમિતે નારાયણ બાપુના આશ્રમ ખાતે દરરોજ વિષ્ણુયાગ હવન પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.
કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.
નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.