ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે
શહેરમાં ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વની અલગ અલગ રીતે તૈયારીઓ કરવામાં આવે છે.
શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રીમાં નવદુર્ગા, અંબા, બહુચર, કાલિકાના પૂજા-અર્ચનાનું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.
માઁ નાં નવલા નોરતા એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રી હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે,
નવલા નોરતામાં યુવાધન ગરબે રમી હિલ્લોળે ચઢતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના ચણીયા ચોળી તેમજ કોટીની ભારે માંગ રહે છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.