નવસારી : ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ, પોલીસે કરી આરોપીઓની ધરપકડ...
ગણદેવીની સગીરાને અપહરણ કરી દાહોદ વાયા રાજસ્થાન લઈ જવામાં આવી હતી
ગણદેવીની સગીરાને અપહરણ કરી દાહોદ વાયા રાજસ્થાન લઈ જવામાં આવી હતી
નવસારી જીલ્લામાં મૃતકના નામે જમીન પચાવી પાડવાના મામલે ચીખલી પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી,
છ મહિના અગાઉ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની યુવતીની માતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવા માટે આજીજી કરી રહી છે.
શ્રી સાંઈ ભક્તિ ભંડાર અને આશાપુરા ભક્તિ ભંડાર નામની દુકાનમાં વન્યજીવ અવશેષો તથા દરિયાઈ કોરલ હોય તેવી માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.
સરપંચની ચૂંટણીથી લઈને સાંસદની ચૂંટણી રાજકીય કાવાદાવાઓ વચ્ચે ખેલાતો જંગ બની રહે છે.
નવસારી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ.
ઘેલખડીમાં ગરબા રમવા બાબતે થઈ હતી યુવકની હત્યા, હત્યાનો બદલો લેવા 6 ઈસમોએ લીધો એક યુવકમો ભોગ.