Connect Gujarat

You Searched For "night curfew"

ગાંધીનગર : 8 મહાનગરોમાં રાત્રિ કરફયુ યથાવત પણ સમયમાં કરાયો ઘટાડો

30 Nov 2021 1:51 PM GMT
રાજય સરકારે રાજયના આઠ મહાનગરોમાં કરફયુ યથાવત રાખ્યો છે પણ સમય ઘટાડીને રાત્રિના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો કરી દેવાયો

રાત્રિ કર્ફ્યુમાં રાહત: 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, થિયેટર્સ સંપૂર્ણ ક્ષમતા સાથે ખૂલશે

28 Oct 2021 3:12 PM GMT
લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ આપી,8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવાયો

17 Oct 2021 12:27 PM GMT
રાજ્ય સરકારે તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે

રાજ્ય સરકારનો રાત્રી કરફ્યુને લઈને મહત્વનો નિર્ણય; જાણો વિગતો

8 Oct 2021 3:05 PM GMT
રાજ્યમાં સરકારે ફરીવાર રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે મુદ્દત પૂરી થવાના 2 દિવસ બાકી છે

નાઈટ કર્ફ્યૂને લઈ સરકારનો નિર્ણય; રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો

16 Aug 2021 3:37 AM GMT
રાજ્યમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; રાત્રી કરફ્યુના સમય મર્યાદામાં કરાયો ઘટાડો

28 July 2021 2:23 PM GMT
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કરફ્યુ યથાવત, વાંચો શું છે નવી ગાઈડ લાઇન

19 July 2021 4:54 PM GMT
કોરોના માટે કેન્દ્રસરકારની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાત સરકારે નોટીફીકેશન જાહેર કર્યુ છે. જેમાં 8 મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ...

ગુજરાતના 8 મહાનગરો સિવાય તમામ શહેરોમાંથી રાત્રી કરફ્યુ હટાવી લેવાયો

8 July 2021 3:28 PM GMT
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. તારીખ 10મીથી રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી 10 દિવસ સુધી રાત્રિ કરફયુ અમલમાં રાખવાનો નિર્ણય કોર...

રાજ્યના 18 શહેરોમાં રાત્રી કારફ્યુના સમયમાં ઘટાડો કરાયો

24 Jun 2021 3:21 PM GMT
હવે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી જ રહેશે કરફ્યુ.

મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા વધારાઈ, રાજ્યમાં વધતાં કેસોને લઈને નિર્ણય

16 March 2021 7:45 AM GMT
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી...

રાજયમાં કોરોનાનો રીકવરી રેટ વધતાં રાત્રિ કરફયુમાં વધુ એક કલાકની છુટ

15 Feb 2021 12:29 PM GMT
ગુજરાતમાં કોરોના વાયરસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજય સરકારે ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુમાં વધુ એક કલાકની છુટછાટ આપવામાં આવી છે....

ગાંધીનગર : ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં આંશિક રાહત ,જુઓ રાજ્ય સરકારની નવી એસ.ઓ.પી.માં શું છે

30 Jan 2021 9:13 AM GMT
રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામા આવ્યું છે. જો કે કર્ફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે તો સામાજિક પ્રસંગમાં...