ભાવનગર : ગઢેચી નદીના પ્રોજેક્ટમાં અડચણરૂપ 204 મકાનોને TDOની નોટીસ…
ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.
ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.
ભરૂચની ભૌગોલિક રચનાને જોતાં જૂનું ભરૂચ શહેરના ટેકરા ઉપર વસેલું છે, જ્યારે નવું ભરૂચ શહેર તળેટીમાં આવેલું છે.
નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ શાળા જે હાલ શરૂ કરવામાં આવી છે જેની પરવાનગી ૬થી ૮ ધોરણની માંગવામાં આવી હતી
શેખપુર વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી,
રાજ્યના જીએસટી વિભાગે ફરી એકવાર તવાહી બોલાવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજાર અને રાજ્યના 18 હજાર કરદાતાને 2016-17ના વર્ષની સર્વિસ ટેક્સ ભરવાની નોટિસ પાઠવી છે.
ગોવાના પ્રવાસન વિભાગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને નોટિસ મોકલી છે. વાસ્તવમાં યુવરાજ સિંહનો અહીં મોર્જિમમાં વિલા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે.