Home > occasion
You Searched For "Occasion"
વલસાડ : ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય, નાણાં મંત્રી કનુ દેસાઈ રહ્યા ઉપસ્થિત
6 April 2024 9:47 AM GMTવલસાડ લોકસભા બેઠક ઉપર બન્ને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે, ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે.
અંકલેશ્વર: હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવાશે
22 March 2024 9:14 AM GMTહોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કુંજ રેસીપ્લાઝા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો...
7 March 2024 12:17 PM GMTગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ, આસનો, ધ્યાન શિખવાડી તેના લાભો જણાવવામા આવ્યાં હતા,
ભરૂચ : ઝઘડીયાના શિયાલી ગામે શિવરાત્રિ નિમિત્તે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું...
7 March 2024 10:52 AM GMTઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી
19 Feb 2024 7:11 AM GMTઅંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ભાથીજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
18 Feb 2024 10:37 AM GMTજુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.
અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય
16 Feb 2024 12:41 PM GMTપવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે,
કાલે વસંત પંચમી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ, જાણો રોચક કથા...
13 Feb 2024 11:20 AM GMTઆ વખતે મહા મહિનામાં 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે.
ભરૂચ : અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
13 Feb 2024 11:04 AM GMTમકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ : જંબુસરના જંત્રાલ ગામની વિદ્યાકુંજ શાળા ખાતે શહીદ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાય...
30 Jan 2024 12:05 PM GMTતા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.
જો તમે લેધર ડ્રેસમાં સારા દેખાવા માંગતા હોવ તો તેની આ રીતો રાખો સંભાળ...
30 Jan 2024 10:56 AM GMTલેધર ડ્રેસમાં સ્ટાઇલિશ દેખાવ માટે, યોગ્ય લેયરિંગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?
29 Jan 2024 5:59 AM GMTપોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે.