બનાસકાંઠા : રાજ્યકક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વનકવચનું લોકાર્પણ કર્યું
આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું હતું
અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે
જામનગરમાં મહેશનવમી મહાપર્વ નિમિતે શ્રી માહેશ્વરી નાગોરી વણિક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શનિ જન્મોત્સવ નિમિત્તે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના ધ્રોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગની મુલાકાત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો