ગુજરાતગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે લીધી મોટો નિર્ણય,હવે ઓફિસ મોડા પડશે તો નહીં ચાલે સરકારી કર્મચારીઓએ હવે રોજ સવારે 10:40 સુધી ઓફિસ પહોંચવાનું રહેશે.જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે. By Connect Gujarat Desk 20 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AAP પ્રદેશ કાર્યાલયને તસ્કરોએ બનાવ્યું નિશાન, અગત્યના દસ્તાવેજો ચોરી થયાની ઈસુદાન ગઢવીને આશંકા..! અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતાં AAPના કાર્યકરો અને પોલીસ દોડતી થઈ હતી. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઅભિનેત્રી તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ ગુવાહાટી ઓફિસમાં અભિનેત્રીની કરી પૂછપરછ અભિનેત્રી તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ગુવાહાટી ઓફિસમાં ફિલ્મ અભિનેત્રીની પૂછપરછ By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં ACBનો સપાટો ગુજરાત | Featured | સમાચાર,વલસાડ જિલ્લાના વાપી ખાતેની પ્રોવિડન્ટ ફંડની એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી હતી By Connect Gujarat Desk 09 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું... જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભાજપનું કાર્યાલય કમલમ બનાવવા રૂ.50 લાખ ઉઘરાવાયા, ચૈતર વસાવાનો આક્ષેપ... By Connect Gujarat 23 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચગીર પંથક : વન વિભાગની કનડગતથી ત્રસ્ત માલધારીઓ, જુનાગઢ વન વિભાગની કચેરીએ આપ્યું આવેદન ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. By Connect Gujarat 15 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ડમ્પિંગ સાઈડ મુદ્દે થામ સહિત 4 ગામના સરપંચ-સભ્યોની પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત... અત્યંત દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઊઠેલા થામ સહિત 4 ગામના સરપંચ અને સભ્યોએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. By Connect Gujarat 15 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાપાકિસ્તાન : બલૂચિસ્તાનમાં રાજકીય પક્ષની ઓફિસની બહાર બ્લાસ્ટ, 25ના મોત..! પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો. By Connect Gujarat 07 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn