હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી,નઈમ કાસિમને સંગઠનની જવાબદારી !
ઈઝરાયલના હુમલામાં હસન નસરાલ્લાહના મોતના 32 દિવસ બાદ હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી છે. મંગળવારે ઉપનેતા નઈમ કાસિમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી
ઈઝરાયલના હુમલામાં હસન નસરાલ્લાહના મોતના 32 દિવસ બાદ હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી છે. મંગળવારે ઉપનેતા નઈમ કાસિમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી
અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નકલી અધિકારી તેમજ નકલી ચીજવસ્તુઓ બાદ હવે વડોદરા શહેરમાંથી નકલી મતદારોનું લિસ્ટ સામે આવતા શહેર ભાજપ સંગઠન ચિત્તાંતુર બન્યું છે.
ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા,
આજરોજ વિશ્વ મધર્સ ડે નિમિત્તે અમદાવાદ શહેરના ખોખરા અને મણિનગર વિસ્તારમાં ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આ