અમદાવાદ : બાંગ્લાદેશી આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવતા સંગઠનનો ATSએ પર્દાફાશ કર્યો..!
ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા,