નવસારી : રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવનું આયોજન યાત્રાધામ ઉનાઈ ખાતે કરવા ગૃહમંત્રીને રજૂઆત કરાય...
આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે
આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે
અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તારીખ 27મે અને શનિવારના રોજ રાત્રે 8.30 કલાકે જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજમાં ગરીબ, મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
જામનગરમાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે RTO કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
નારાયણ વિદ્યાલય શાળા દ્વારા યોજાશે જ્ઞાનોત્સવ, ત્રિદિવસીય પ્રદર્શનમાં રજૂ કરાશે વિવિધ પ્રોજેક્ટ
ફૂટબોલ રસિયાઓ માટે સારા સમાચાર છે. ભારતમાં મોટો આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. કેન્દ્ર સરકારે મહિલા ફૂટબોલ આયોજનની મંજૂરી આપી દીધી છે.