પંચમહાલ : ઘોઘંબામાં મકાનના સમારકામ વેળા દીવાલ ધરાશાયી, શ્રમિકનું મોત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે 5,000ની આસપાસ હોવા સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે.
પંચમહાલમાંથી બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં લોન આપવાના બહાને 100થી વધુ લોકો સાથે ઠગાઈ થતાં ચકચાર મચી છે.
માતા-પિતા અને સમાજની પરવાહ કર્યા વગર કેટલાક સંતાનો ઘરેથી ભાગી જવાના કિસ્સા સાંભળવા મળે છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉતરી રહેલો આઇસર ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.
ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ પાવાગઢ ખાતે આમ પણ આડા દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે,