ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામના ખેડૂતે કરી મરચાની ખેતી, રૂ. 5 લાખનો નફો પણ મેળવ્યો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
તપસ્વી સંત બ્રહ્મલીન 108 ગિરનારી બાપુની તપ સાધના થકી સિદ્ધિઓ મેળવીને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી. જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI એમ.એમ.રાઠોડની ટીમ ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે પાણેથા ગામનો અજય વસાવાએ
પાણેથા ગામમાં રાવણનગરીમાં રહેતી નીતલ વસાવા તથા દિપક ઉર્ફે સિલોન તડવી નીતલના ઘરના ઓટલા પર બેસી ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે,
ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી જીવતા વન્યપ્રાણીની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
મહાકાય મગર વન વિભાગના પાંજરે ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પાણેથા ગામના વડવાળા ફળિયામાં નવરાત્રી પર્વમાં ઘર આંગણે ગરબા જોતી સગીરા ઉપર એક તરફી પ્રેમમાં પાગલ યુવાનનો ચપ્પુ વડે હુમલો કરી તેને મારી નાખવાની કોશિશ કરતા ગંભીર ઈજાઓને પગલે સગીરાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી